ડો.સર્વપલ્લી રાધાક્રિષ્નનની જન્મ જયંતિની ઉજવણીના ભાગ રુપે શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકોનો શિક્ષક તરીકેનો અવિસ્મરણીય રોલ ભજવવાનો હોય અનેરા ઉત્સાહથી શાળામાં પૂર્વ તૈયારીઓ સાથે આવ્યા હતા. શાળાના મદદનીશ શિક્ષક શ્રી યોગેશભાઇ, વિદ્યાર્થીની કુ નીશા તેમજ આચાર્યશ્રી પ્રદિપકુમારે આ ખાસ દિનની વિશેષતાઓની વાતો કરી હતી. બાળકોનો ઉત્સાહ કાર્યક્રમની સફળતાનો સૂચક હતો. તા.૩/૮/૨૦૧૬
Thursday, 22 September 2016
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment