બાળકોની કલામાં રૂચી વધે તેમજ સારા સંસ્કાર અને મુલ્યોનું સિંચન થાય તે હેતુથી સ્વાધ્યાય પરિવાર, ભદેલી જગાલાલાના સહયોગથી સુની રાહે થમતી બાંહે...નામનું શેરી નાટક રજુ કરવામાં આવ્યું હતું. દરેક વ્યક્તિએ પોતાનું જ ન જોઇ, નિસ્વાર્થી બની જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો...... ધુમકેતુનું સુંદર વાક્યની યાદ તાજી કરાવી હતી..... મનુષ્ય જો પોતાની દ્રષ્ટી છોડી બીજાની દ્રષ્ટીથી જોતો થઇ જાય તો જગતના અડધાં દુઃખો દુર થઇ જાય.. સ્વાધ્યાય પરિવારના મિત્રોનો આભાર...... તા.૩૧/૮/૨૦૧૬
No comments:
Post a Comment